મરી જાવું માયાને મેલી

મરી જાવું માયાને મેલી રે, મરી જાવું માયાને મેલી.

કોઈ બનાવે બાગબગીચા, કોઈ બનાવે હવેલી, ધાઈ-ધૂતી ધન ભેળું કરે કોઈ, પાંચ-પચ્ચીસની થેલી રે … મરી જાવું.

કેસરવર્ણી કાય સુંદર, માંહી ઊગી વિષવેલી, મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, પાળ બાંધ પાણી પહેલી રે … મરી જાવું.

– મીરાંબાઈ

See also  Patience: Or, Comforts In Crosses by Robert Herrick
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *